*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ, જે સત્ય છે!!!*
*(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ:*
*અગર ખેતર માં બીજ ન નાખીએ તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે!!*
*એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે!!!*
*(૨) પ્રકૃતિ નો બીજો નિયમ:*
*જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે.*
*સુખી સુખ વહેંચે છે!!*
*દુઃખી દુઃખ વહેંચે છે!!*
*જ્ઞાની જ્ઞાન વહેંચે છે!!*
*ભ્રમિત ભ્રમ વહેંચે છે!!*
*ભયભીત ભય વહેંચે છે!!*
*(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:*
*આપ ને જીવનમાં જે પણ મળે, એને પચાવતા શીખો કારણકે,*
*ભોજન ન પચવાથી, રોગ વધે છે!!*
*પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!!*
*વાત ન પચવાથી, ચુગલી વધે છે!!*
*પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!!*
*નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!!*
*ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!!*
*દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે!!*
*સુખ ન પચવાથી, પાપ વધે છે!!*
*વાત બહુજ કડવી છે, પણ એટલીજ સત્ય છે!!*
*સત્ય કડવું નથી હોતુ, પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.*
😍સુહાસ વળવી....✍️
No comments:
Post a Comment